Save 23%

TET 2 GANIT VIGYAN(MATHS-SCIENCE) BOOK 2023 | KNOWLEDGE POWER

Original price was: ₹520.00.Current price is: ₹399.00.

TET-2 KNOWLEDGE KNOWLEDGE POWER MATHS- SCIENCE BOOK 2023

TET – 2 ગણિત – વિજ્ઞાન પરિક્ષાની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની બુક

પ્રકાશન :::  નોલેજ પાવર પ્રકાશન

TET-2 પરિક્ષા ની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની ૨૦૨૩ ની લેટેસ્ટ આવૃતિ ગણિત – વિજ્ઞાન ની બુક પ્રસિધ્ધ થઇ ગઇ છે.

 આ બુકની ખાસિયતો :::::

ટેટ-2 પરિક્ષા ગણિત – વિજ્ઞાન ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક.

ટીમ નોલેજ પાવર પ્રકાશન અને TET HTAT GURU ના અનુભવના નિચોડરૂપ બનાવેલી બુક.

આ બુક સંપૂર્ણ સિલેબસ મૂજબ બનાવેલ છે.

પ્રેકટીસ માટે અગાઉની TET-2 પરિક્ષા ના 5 પ્રશ્ન પેપરો સોલ્યુશન સહિત મૂકેલ છે.

આ બુક મા સિલેબસ મૂજબ તમામ મુદ્દાઓ સમાવવાનો પૂરો પ્રયત્ન કરેલ છે. જેના માટે 676  પેજ ની દળદાર બુક બનાવેલ છે.

આ બુકમાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપેલ છે. ઉપરાંત અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ મૂકેલ છે.

હાલમાં પ્રાથમિક શાળા માં ચાલતા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી નો સમાવેશ.

આ બુકની અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

TET-2 KNOWLEDGE KNOWLEDGE POWER MATHS- SCIENCE BOOK 2023

TET – 2 ગણિત – વિજ્ઞાન પરિક્ષાની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની બુક

પ્રકાશન :::  નોલેજ પાવર પ્રકાશન

TET-2 પરિક્ષા ની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની ૨૦૨૩ ની લેટેસ્ટ આવૃતિ ગણિત – વિજ્ઞાન ની બુક પ્રસિધ્ધ થઇ ગઇ છે.

 આ બુકની ખાસિયતો :::::

ટેટ-2 પરિક્ષા ગણિત – વિજ્ઞાન ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક.

ટીમ નોલેજ પાવર પ્રકાશન અને TET HTAT GURU ના અનુભવના નિચોડરૂપ બનાવેલી બુક.

આ બુક સંપૂર્ણ સિલેબસ મૂજબ બનાવેલ છે.

પ્રેકટીસ માટે અગાઉની TET-2 પરિક્ષા ના 5 પ્રશ્ન પેપરો સોલ્યુશન સહિત મૂકેલ છે.

આ બુક મા સિલેબસ મૂજબ તમામ મુદ્દાઓ સમાવવાનો પૂરો પ્રયત્ન કરેલ છે. જેના માટે 676  પેજ ની દળદાર બુક બનાવેલ છે.

આ બુકમાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપેલ છે. ઉપરાંત અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ મૂકેલ છે.

હાલમાં પ્રાથમિક શાળા માં ચાલતા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી નો સમાવેશ.

આ બુકની અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.