Sale!

NCERT GCERT Std 6-12 Varnatmak Part 2 | Yuva Upnishad

280.00

  • NCERT અને GCERT આધારિત અર્થતંત્ર અને પર્યાવરણ એમ બે વિષયોનો એક જ પુસ્તકમાં સમાવેશ.
  • NCERT અને GCERT જેવા અલગઅલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવાના મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી  પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.
  • NCERT તેમજ GCERTમાં આપેલ માહિતીની અલગ-અલગ કોડ દ્વારા રજૂઆત.
  • NCERT અને GCERT માંથી મળતી સમાન (Common) માહિતીને કોડ વગર દર્શાવવામાં આવી છે.
  • NCERT અને GCERTની અધતન આવૃત્તિના પાઠયપુસ્તકોમાંથી અર્થતંત્ર, રાજ્યશાસ્ત્ર અને પર્યાવરણ વિષયને લગતા પ્રકરણોના સંદર્ભોનો આધાર લેવામાં આવ્યો છે.
  • મેમરી ટેક્નિક અને માઈન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 245થી વધુ ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.
  • અર્થતંત્ર, અને પર્યાવરણના કુલ 38 પ્રકરણોમાં ધો. 6 થી 12ના ઉપરોક્ત પાઠ્યપુસ્તકોની પરીક્ષાલક્ષી તેમજ જરૂરી વિશેષ માહિતીનો પણ સમાવેશ.
  • NCERT અને GCERT આધારિત અર્થતંત્ર અને પર્યાવરણ એમ બે વિષયોનો એક જ પુસ્તકમાં સમાવેશ.
  • NCERT અને GCERT જેવા અલગઅલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવાના મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી  પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.
  • NCERT તેમજ GCERTમાં આપેલ માહિતીની અલગ-અલગ કોડ દ્વારા રજૂઆત.
  • NCERT અને GCERT માંથી મળતી સમાન (Common) માહિતીને કોડ વગર દર્શાવવામાં આવી છે.
  • NCERT અને GCERTની અધતન આવૃત્તિના પાઠયપુસ્તકોમાંથી અર્થતંત્ર, રાજ્યશાસ્ત્ર અને પર્યાવરણ વિષયને લગતા પ્રકરણોના સંદર્ભોનો આધાર લેવામાં આવ્યો છે.
  • મેમરી ટેક્નિક અને માઈન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 245થી વધુ ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.
  • અર્થતંત્ર, અને પર્યાવરણના કુલ 38 પ્રકરણોમાં ધો. 6 થી 12ના ઉપરોક્ત પાઠ્યપુસ્તકોની પરીક્ષાલક્ષી તેમજ જરૂરી વિશેષ માહિતીનો પણ સમાવેશ.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat