Save 26%

YUVA TET-1 &2 , TAT-S , TAT-HS 21 Prashnapatro (2011-2023 PYQ’S) | 2026 Edition | TET PAPERSET | TAT PAPERSET

Original price was: ₹270.00.Current price is: ₹199.00.

Gujarat Rajya Pariksha Board, Gandhinagar Previous Paper set
Total 17 Papers
Total 1950 Quetions
Sikshak Yogyta Kasoti-1, Teacher Eligibility Test-1, Dhoran 1 thi 5
Sikshak Yogyta Kasoti-2, Teacher Eligibility Test-2, Vibhag-1, Dhoran 6 thi 8
Sikshak Abhiruchi Kasoti, Teacher Aptitude Test, Vibhag-1, Dhoran 9 thi 10
Sikshak Abhiruchi Kasoti, Teacher Aptitude Test, Vibhag-1, Dhoran 11 thi 12

TET-TAT 21 PAPERSET | 2011-2023 | 2375 PYQS | 2ND EDITION 2026 PUBLISHED BY YUVA UPNISHAD PUBLICATION.

પુસ્તકની વિશેષતાઓ * રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ 2011 થી વર્ષ 2023 સુધીમાં લેવાયેલ TET-TATની પરીક્ષાના 21 પ્રશ્નપત્રોનો સમાવેશ. * આ પુસ્તકમાં શિક્ષક અભિયોગ્યતા કસોટી-1 (TET-1). શિક્ષક અભિયોગ્યતા કસોટી-2 (TET-2), શિક્ષક અભિરૂચિ કસોટી-1 માધ્યમિક (TAT- S), શિક્ષક અભિરૂચિ કસોટી-1- ઉચ્ચતર માધ્યમિક (TAT – HS)ની પરીક્ષાના પ્રશ્નપત્રોનો સમાવેશ. * વિધાર્થીઓની સરળતા માટે 21 પ્રશ્નપત્રોના 2375 પ્રશ્નોનું શિક્ષક અભિયોગ્યતા, સામાન્ય જ્ઞાન, તાર્કિક અભિયોગ્યતા, ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એમ કુલ ૬ વિષયોમાં વર્ગીકરણ તથા વિગતવાર સમજૂતીનો સમાવેશ. * શિક્ષક અભિયોગ્યતા તથા ગણિત અને રિઝનિંગના પ્રશ્નોની પાયાની સમજ માટે આકૃતિ અને ચાર્ટ દ્વારા વિશેષ સમજૂતીનો સમાવેશ. * પ્રશ્નપત્રની તાજેતરની પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ પુસ્તક. *વર્ષ 202341 TET-TAT ની પરીક્ષાનું બદલાયેલું માળખું અને અભ્યાસક્રમનો પણ સમાવેશ. * TET-2, TAT-S અને TAT-HSના પ્રશ્નપત્રોમાં માત્ર વિભાગ-1ના પ્રશ્નોનો સમાવેશ.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.