Save 23%

SAMANY VIGYAN NCERT AND GCERT NCERT UPNISHAD latest 2nd | Ncert Gcert 6 to 12 Samanya Vigyan | Yuva Upnishad

Original price was: ₹520.00.Current price is: ₹399.00.

પુસ્તકની વિશેષતાઓ

  • ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો NCERT, GCERT, TNTESC, NIOS આધારિત રંગીન પુસ્તક.
  • NCERT, GCERT, NIOS અને TNTESC જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેણી વિદ્યાીઓને વલણથી મુદાઓનુ પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન બની તે હેતુથી ઉપરોક્ત તમામ આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.
  • MIX NCERT, MIX GCERT તેમજ માત્ર NIOS અને TNTESCમાં આપેલ માહિતીની અલગ-અલગ કલર કોડિંગ દ્વારા રજૂઆત
  • એકથી વધુ સ્ત્રોત (જેમ કેNCERT અને GCERT)માંથી મળતી કોમન માહિતીને કાળા કલરમાં દર્શાવવામાં આવી છે.
  • 1. CCE (Group A & B) રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિવિધતા * સ્વસ્થ શરીર દર્શન અને બળતણ પાક ઉત્પાદન અને વવસ્થાપન પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષાના નવા અભ્યાસક્રમ પ્રમાણે રસજીવોની લાક્ષણિક્તાઓ અને Hi અન્ન સ્ત્રોતોમાં સુધારણા આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો
  • પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે GCERT, NCERT અને તમિલનાડુ બોર્ડ, NIOSના અઘતન આવૃતિના પાઠયપુસ્તકોના સંદર્ભનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • પુસ્તકમાં 2023-24ની નવી NCERT અને 2018-19 પહેલાની જુની NCERT બંનેના સંદર્ભનો સમાવેશ. આ ઉપરાંત સરકાર દ્વારા COVID 19 પછી SYLLABUSH RATIONALISED કરેલ પ્રકરણ અને મુદ્દાઓ પણ આવરી લેવામાં આવેલ છે જેનો સંદર્ભ NCERTની 2018-19 ની આવૃત્તિમાંથી લેવામાં આવેલ છે.
  • ધો. 6 થી 12ના પાઠયપુસ્તક મુજબ જરૂરો વિશેષ માહિતી આવરી લેવામાં આવી છે.
  • 160થી વધુ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા મુદ્દાઓનો પ્રકરણવાર સમાવેશ.
  • આ પુસ્તકમાં 27 પ્રકરણોની સરળ ભાષામાં સમજૂતી આપેલ છે.
  • સ્વઅધ્યયન માટે 1140થી વધુ વનલાઈનર પ્રશ્નો, 920થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવસ માટે 493 હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • મેમરી ટેકિનેક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 270થી વધુ ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી

પુસ્તકની વિશેષતાઓ

  • ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો NCERT, GCERT, TNTESC, NIOS આધારિત રંગીન પુસ્તક.
  • NCERT, GCERT, NIOS અને TNTESC જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેણી વિદ્યાીઓને વલણથી મુદાઓનુ પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન બની તે હેતુથી ઉપરોક્ત તમામ આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.
  • MIX NCERT, MIX GCERT તેમજ માત્ર NIOS અને TNTESCમાં આપેલ માહિતીની અલગ-અલગ કલર કોડિંગ દ્વારા રજૂઆત
  • એકથી વધુ સ્ત્રોત (જેમ કેNCERT અને GCERT)માંથી મળતી કોમન માહિતીને કાળા કલરમાં દર્શાવવામાં આવી છે.
  • 1. CCE (Group A & B) રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિવિધતા * સ્વસ્થ શરીર દર્શન અને બળતણ પાક ઉત્પાદન અને વવસ્થાપન પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષાના નવા અભ્યાસક્રમ પ્રમાણે રસજીવોની લાક્ષણિક્તાઓ અને Hi અન્ન સ્ત્રોતોમાં સુધારણા આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો
  • પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે GCERT, NCERT અને તમિલનાડુ બોર્ડ, NIOSના અઘતન આવૃતિના પાઠયપુસ્તકોના સંદર્ભનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • પુસ્તકમાં 2023-24ની નવી NCERT અને 2018-19 પહેલાની જુની NCERT બંનેના સંદર્ભનો સમાવેશ. આ ઉપરાંત સરકાર દ્વારા COVID 19 પછી SYLLABUSH RATIONALISED કરેલ પ્રકરણ અને મુદ્દાઓ પણ આવરી લેવામાં આવેલ છે જેનો સંદર્ભ NCERTની 2018-19 ની આવૃત્તિમાંથી લેવામાં આવેલ છે.
  • ધો. 6 થી 12ના પાઠયપુસ્તક મુજબ જરૂરો વિશેષ માહિતી આવરી લેવામાં આવી છે.
  • 160થી વધુ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા મુદ્દાઓનો પ્રકરણવાર સમાવેશ.
  • આ પુસ્તકમાં 27 પ્રકરણોની સરળ ભાષામાં સમજૂતી આપેલ છે.
  • સ્વઅધ્યયન માટે 1140થી વધુ વનલાઈનર પ્રશ્નો, 920થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવસ માટે 493 હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • મેમરી ટેકિનેક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 270થી વધુ ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.