Samajik Vigyan (Social Science) by Yuva Upnishad Publication | 6 to 10 GCERT Book | 2026 | 8th Edition-સામાજિક વિજ્ઞાન- GCERT ન ધોરણ 6 થી 10 ના સામાજિક વિજ્ઞાનના પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ પરીક્ષાલક્ષી માહિતીનો એક જ પુસ્તકમાં સમાવેશ. – GCERT ની ધોરણ 6 થી 10 ના સામાજિક વિજ્ઞાનના પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ પરીક્ષાલક્ષી માહિતીનો એકસાથે ધોરણવાર અને પાઠવાર સંકલન. -આ પુસ્તકમાં GCERT ના ધોરણ 6 થી 10 ના સામાજિક વિજ્ઞાનના પાઠયપુસ્તક આધારિત 4 વિષયો ઇતિહાસ, ભૂગોળ, રાજયશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની પરીક્ષાલક્ષી માહિતીનો 76 પ્રકરણોમાં સમાવેશ. -આ પુસ્તકમાં સામેલ મુદાઓને સંલગ્ન વર્તમાનપ્રવાહની માહિતનો સમાવેશ. -સ્વઅધ્યયન માટે GCERT ના પાઠયપુસ્તક આધારિત 1800થી વધુ વનલાઈનર, 1850થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તેમજ 800થી વધુ મહાવરા માટેના પ્રશ્નોનો વિષયવાર સમાવેશ. -મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 130થી વધારે ટેબલ, 30થી વધુ આકૃતિઓ તથા 25 થી વધુ નકશા અને 20થી વધુ ચાર્ટ દ્વારા માહિતીની સરળ સમજૂતી.
Samajik Vigyan (Social Science) by Yuva Upnishad Publication | 6 to 10 GCERT Book | 2026 | 8th Edition
Original price was: ₹520.00.₹355.00Current price is: ₹355.00.
Samajik Vigyan (Social Science) by Yuva Upnishad Publication | 6 to 10 GCERT Book | 2026 | 8th Edition-સામાજિક વિજ્ઞાન- GCERT ન ધોરણ 6 થી 10 ના સામાજિક વિજ્ઞાનના પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ પરીક્ષાલક્ષી માહિતીનો એક જ પુસ્તકમાં સમાવેશ. – GCERT ની ધોરણ 6 થી 10 ના સામાજિક વિજ્ઞાનના પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ પરીક્ષાલક્ષી માહિતીનો એકસાથે ધોરણવાર અને પાઠવાર સંકલન. -આ પુસ્તકમાં GCERT ના ધોરણ 6 થી 10 ના સામાજિક વિજ્ઞાનના પાઠયપુસ્તક આધારિત 4 વિષયો ઇતિહાસ, ભૂગોળ, રાજયશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની પરીક્ષાલક્ષી માહિતીનો 76 પ્રકરણોમાં સમાવેશ. -આ પુસ્તકમાં સામેલ મુદાઓને સંલગ્ન વર્તમાનપ્રવાહની માહિતનો સમાવેશ. -સ્વઅધ્યયન માટે GCERT ના પાઠયપુસ્તક આધારિત 1800થી વધુ વનલાઈનર, 1850થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તેમજ 800થી વધુ મહાવરા માટેના પ્રશ્નોનો વિષયવાર સમાવેશ. -મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 130થી વધારે ટેબલ, 30થી વધુ આકૃતિઓ તથા 25 થી વધુ નકશા અને 20થી વધુ ચાર્ટ દ્વારા માહિતીની સરળ સમજૂતી.
Only logged in customers who have purchased this product may leave a review.
Shipping Details
Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.
Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.
'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.
ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.
વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.
જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.
અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.
For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.












Reviews
There are no reviews yet.