Save 28%

Maths(Ganit) For Class 3 Exam Latest By yuva upnishad

Original price was: ₹500.00.Current price is: ₹359.00.

પુસ્તકની વિશેષતાઓ

  • આ પુસ્તકમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ-૩ની પરીક્ષા ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી SSC, રેલવે, બેંકની પરીક્ષાઓના સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના અભ્યાસક્રમના ગણિત વિષય સંબંધિત વિસ્તૃત માહિતી સાથેના 40 પ્રકરણોનો સમાવેશ.
  • આ પુસ્તકમાં ટકાવારી, સમય અને કાર્ય, સમય અને અંતર, ગુણોત્તર- પ્રમાણ વગેરે જેવા પ્રકરણોનું પુનઃ લેખન કરવામાં આવેલ છે.
  • ભાગાકારના નિયમો, સાંકળનો નિયમ, વળતર, બોટ અને પ્રવાહ, દોડ, બીજગણિત, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઇ, ક્રમચય અને સંચય, માહિતીનું પૃથક્કરણ, માહિતીની પર્યાપ્તતા જેવા નવા પ્રકરણોનો સમાવેશ.
  • દરેક પ્રકરણની શરૂઆતમાં પાયાની સમજરૂપે જરૂરી થિયરીનો સમાવેશ.
  • અગત્યની માહિતીઓની ટેબલ, ચાર્ટ તથા આકૃતિઓ સહિત સરળ રજૂઆત.
  • ગાણિતિક ગણતરીઓની સરળ સમજુતી માટે સૂત્રો, કોન્સેપ્ટ્સ, શોર્ટ ટ્રિક્સનો સમાવેશ.
  • પુસ્તકના અંતે ગણિતના અગત્યના સૂત્રોનું સંકલન. વિશેષ આકર્ષણ
  • 253 પ્રકારના 945 પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ. 0 600થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને 500થી વધુ TCS દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ.
  • સ્વ-મૂલ્યાંકન હેતુ આન્સર-કી સાથેના મહાવરા માટેના 1150થી વધુ પ્રશ્નો.
  • આ પુસ્તકમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (ઉકેલ સહિત) અને સ્વમૂલ્યાંકન માટે મહાવરાના પ્રશ્નો મળી કુલ 3500થી વધુ પ્રશ્નોનો સમાવેશ.
  • Ganit Yuva Upnishad is based on the topic od Maths for competitive exams and best book for all exams of Gujarat government. You Can View here Ganit Class 3 Yuva Upnishad Demo Copy

પુસ્તકની વિશેષતાઓ

  • આ પુસ્તકમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ-૩ની પરીક્ષા ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી SSC, રેલવે, બેંકની પરીક્ષાઓના સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના અભ્યાસક્રમના ગણિત વિષય સંબંધિત વિસ્તૃત માહિતી સાથેના 40 પ્રકરણોનો સમાવેશ.
  • આ પુસ્તકમાં ટકાવારી, સમય અને કાર્ય, સમય અને અંતર, ગુણોત્તર- પ્રમાણ વગેરે જેવા પ્રકરણોનું પુનઃ લેખન કરવામાં આવેલ છે.
  • ભાગાકારના નિયમો, સાંકળનો નિયમ, વળતર, બોટ અને પ્રવાહ, દોડ, બીજગણિત, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઇ, ક્રમચય અને સંચય, માહિતીનું પૃથક્કરણ, માહિતીની પર્યાપ્તતા જેવા નવા પ્રકરણોનો સમાવેશ.
  • દરેક પ્રકરણની શરૂઆતમાં પાયાની સમજરૂપે જરૂરી થિયરીનો સમાવેશ.
  • અગત્યની માહિતીઓની ટેબલ, ચાર્ટ તથા આકૃતિઓ સહિત સરળ રજૂઆત.
  • ગાણિતિક ગણતરીઓની સરળ સમજુતી માટે સૂત્રો, કોન્સેપ્ટ્સ, શોર્ટ ટ્રિક્સનો સમાવેશ.
  • પુસ્તકના અંતે ગણિતના અગત્યના સૂત્રોનું સંકલન. વિશેષ આકર્ષણ
  • 253 પ્રકારના 945 પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ. 0 600થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને 500થી વધુ TCS દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ.
  • સ્વ-મૂલ્યાંકન હેતુ આન્સર-કી સાથેના મહાવરા માટેના 1150થી વધુ પ્રશ્નો.
  • આ પુસ્તકમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (ઉકેલ સહિત) અને સ્વમૂલ્યાંકન માટે મહાવરાના પ્રશ્નો મળી કુલ 3500થી વધુ પ્રશ્નોનો સમાવેશ.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.