Sale!

Arogya ni Rathyatra By Krushnam Academy pratik ahir

350.00

💥💥બુકની વિશેષતા💥💥

👉આ બુક MPHW-FHW-SI-
SSIની તૈયારી કરતા મિત્રોને ઉપયોગી નિવડશે.

👉આ બુકમા સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની સંપૂર્ણ થીયરીનો સમાવેશ કરેલ છે

👉 આ બુકમાં ઓલ ઇન્ડિયા ભાગ-4 તથા 5 તથા SWMના મોડ્યુલના અંશો જોવા મળશે.

👉આ બુકમાં 2016
થી 2023
સુધીના MPHW-FHW-
SI-SSIના પુછાયેલા પ્રશ્નોપત્રોનો સમાવેશ કરેલ છે.

👉બુકમાં કુલ 4100+MCQ પ્રશ્રોનો સમાવેશ કરેલ છે.

👉 પરીક્ષામા પુછાય શકે તેવા સ્પેશિયલ Exam Pointનો સમાવેશ કરવામાં આવેલ છે.

💥💥નોંધ 💥💥

👉એક વખત બુકનો ઓડૅર થયા બાદ ઓડૅર કેન્સલ નહીં થઈ શકે

👉પ્રિ બુકિંગ ઓફર પુરતી જ બુકની કિંમત -₹-280 રહેશે અને કુરિયર ચાર્જ ફ્રી રહેશે.

👉પ્રિ બુકિંગ ઓફર તારીખ-11-8-2023 સુધીજ રહેશે

👉પ્રિ-બુકીગ બાદ બુકની કિંમત ₹–310 રહેશે

👉જો કોઈ પણ સંજોગો વખત બુક રિટૅન થશે તો ફરીથી બુક મોકલવા માટેનો બુકનો કુરિયર ચાર્જ જે તે વિધાથીએ આપવાનો રહેશે.

💥💥બુકની વિશેષતા💥💥

👉આ બુક MPHW-FHW-SI-
SSIની તૈયારી કરતા મિત્રોને ઉપયોગી નિવડશે.

👉આ બુકમા સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની સંપૂર્ણ થીયરીનો સમાવેશ કરેલ છે

👉 આ બુકમાં ઓલ ઇન્ડિયા ભાગ-4 તથા 5 તથા SWMના મોડ્યુલના અંશો જોવા મળશે.

👉આ બુકમાં 2016
થી 2023
સુધીના MPHW-FHW-
SI-SSIના પુછાયેલા પ્રશ્નોપત્રોનો સમાવેશ કરેલ છે.

👉બુકમાં કુલ 4100+MCQ પ્રશ્રોનો સમાવેશ કરેલ છે.

👉 પરીક્ષામા પુછાય શકે તેવા સ્પેશિયલ Exam Pointનો સમાવેશ કરવામાં આવેલ છે.

💥💥નોંધ 💥💥

👉એક વખત બુકનો ઓડૅર થયા બાદ ઓડૅર કેન્સલ નહીં થઈ શકે

👉પ્રિ બુકિંગ ઓફર પુરતી જ બુકની કિંમત -₹-280 રહેશે અને કુરિયર ચાર્જ ફ્રી રહેશે.

👉પ્રિ બુકિંગ ઓફર તારીખ-11-8-2023 સુધીજ રહેશે

👉પ્રિ-બુકીગ બાદ બુકની કિંમત ₹–310 રહેશે

👉જો કોઈ પણ સંજોગો વખત બુક રિટૅન થશે તો ફરીથી બુક મોકલવા માટેનો બુકનો કુરિયર ચાર્જ જે તે વિધાથીએ આપવાનો રહેશે.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat