Sale!

Adhunik Bharat Itihas NCERT AND GCERT NCERT UPNISHAD 2023 | Ncert Gcert 6 to 12 Adhunik Bharat Itihas Std 6-12 | Yuva Upnishad

189.00

પુસ્તકની વિશેષતાઓ

૦ ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો NCERT (Old & New), GCERT, NIOS, TNTESC આધારિત પુસ્તક

૦ માત્ર NCERT, માત્ર GCERT તેમજ માત્ર NIOS અને TNTESCમાં આપેલમાહિતીની અલગ-અલગ કોડ દ્વારા રજૂઆત.

૦ એકથી વધુ સ્ત્રોત (જેમ કે NCERT અને GCERT)માંથી મળતી માહિતીને કોડ વગર દર્શાવવામાં આવી છે.

૦ પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે GCERT, NCERT અને તમિલનાડુ બોર્ડના અધતન આવૃત્તિના પાઠ્યપુસ્તકો તેમજ NIOSના આધુનિક ભારતના ઇતિહાસને લગતા ધોરણ, ટર્મ, પ્રકરણના સંદર્ભનો સમાવેશ

૦ પુસ્તકમાં 2023-24ની નવી NCERT અને 2016-17 પહેલાની જુની NCERT બંનેના સંદર્ભનો સમાવેશ. આ ઉપરાંત સરકાર દ્વારા COVID 19 પછી Rationalised કરેલ Syllabusમાં ડિલિટ થયેલ પ્રકરણ અને મુદ્દાઓ પણ આવરી લેવામાં આવેલ છે જેનો સંદર્ભ NCERT ની 2018-19 ની આવૃત્તિમાંથી આપવામાં આવેલ છે.

૦ ધો. 6 થી 12ના પાઠ્યપુસ્તકની પરીક્ષાલક્ષી ઉપરાંત અન્ય વિશેષ માહિતીનો સમાવેશ.

૦ આ પુસ્તકમાં ‘આધુનિક ભારતનો ઇતિહાસ’ ને લગતા 16 પ્રકરણોની સરળ ભાષામાં સમજૂતી.

૦ સ્વઅધ્યયન માટે 250થી વધુ વનલાઇનર પ્રશ્નો, 410થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટે 170 થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ,

૦ મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 70થી વધારે ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.

#NCERT #itihas #yuva

History of Modern India” based on NCERT (OLD & NEW), GCERT, NIOS, TNTESC 4 Sources published by Uva Upanishad Publication, Surat...

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat