મુખ્ય વિહોષતાઓ * વનપાલ (FORESTER)ના નવા અભ્યાસક્રમના તમામ મુદ્દાઓને 45 પ્રકરણોમાં આવરી લેતું પુસ્તક. * આ પુસ્તકમાં વનપાલની પરીક્ષાના પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ સૃષ્ટિ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, જંગલ આધારિત ઉધોગો, ભૂ-ભૌગોલિક પરિબળો જેવા વિષયોના 100 ગુણ (50%)ના અભ્યાસક્રમનો સમાવેશ * GCERT અને NCERTના પાઠ્યપુસ્તકોનો સંદર્ભ. * ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા પ્રકાશિત વન ચેતના, વન્યજીવ પ્રશ્નમંચ, ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ તથા સરકારી આધારભૂત સ્ત્રોતોનો સંદર્ભ. * 680થી વધુ વનરક્ષકની અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો તથા સંબંધિત મુદ્દાઓની વિવિધ માહિતીઓનો પ્રકરણવાર સમાવેશ. * મહાવરા માટે દરેક પ્રકરણ સાથે 500થી વધુ વનલાઈનર અને 250થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ. * પ્રેમરી ટેકનિક અને માઈન્ડ ગ્રાસ્વિંગ પ્રોસેસના આધારે તૈયાર કરાયેલ માહિતીના 380થી વધુ ટેબલ, યાર્ટ, કિંગરનો સમાવેશ. . વનપાલની પરીક્ષાના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી છેલ્લા ૩ વર્ષના પર્યાવરણને લગતા અગત્યના વર્તમાન પ્રવાહનો સંબંધિત મુધ સાથે સમાવેશ. * પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ, સંમેલનો, કાયદાઓ, સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ, દિવસો, વ્યક્તિઓ.પુસ્તકો અને પુરસ્કારો વગેરેની વિસ્તૃત માહિતી.
YUVA UPNISHAD VANPAL FORESTER | VANPAL (FORESTER) | 1ST EDITION 2026
Original price was: ₹650.00.₹449.00Current price is: ₹449.00.
- forest guard
- FORESTER
- pluskart
- VANPAL
- VANPAL (FORESTER)
- vanrakshak
- Vanrakshak (Forest Guard) Book
- Vanrakshak Bit Guard (Forest Guard) Book
- Vanrakshak Bit Guard (Forest Guard) Book | Yuva Upnishad Foundation
- YUUVA VANPAL
- Yuva Upnishad Foundation
- YUVA UPNISHAD VANPAL FORESTER | VANPAL (FORESTER) | 1ST EDITION 2026
- YUVA VANPAL (FORESTER)
Only logged in customers who have purchased this product may leave a review.
Shipping Details
Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.
Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.
'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.
ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.
વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.
જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.
અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.
For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.
















Reviews
There are no reviews yet.