- આ પુસ્તકમાં UPSC અને GPSC દ્વારા અગાઉની 64 પરીક્ષામાં લેવાયેલા 263 પ્રશ્નપત્રોનો સમાવેશ.
- UPSC અને GPSCની મુખ્ય પરીક્ષામાં છેલ્લા 13 વર્ષો (2012 થી 2024)માં પૂછાયેલા પ્રશ્નોનું વર્ષવાર અને વિષયવાર વિશ્લેષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
- મુખ્ય પરીક્ષાના પ્રશ્નોને સમજવા માટે જરૂરી Keywords અને Answer Writing માટે ધ્યાનમાં રાખવા જેવા અગત્યના સૂચનો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
- મુખ્ય પરીક્ષાના ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રોનો સમાવેશ.
- ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રોના વ્યાકરણ વિભાગનો જવાબ સહિત સમાવેશ.
- પુસ્તકની શરૂઆતમાં વિધાર્થીઓને તૈયારીમાં સરળતા હેતુ મુખ્ય પરીક્ષા માટેના મહત્વના મુદ્દાઓની વિષયવાર વિસ્તૃત યાદી.
- UPSC, GPSC, STI, Dy.SO, CCE , PSI માટે મદદરૂપ પુસ્તક.
UPSC and GPSC Mains Old Papers 3rd edition | Yuva Upnishad Publication
Original price was: ₹490.00.₹360.00Current price is: ₹360.00.
- આ પુસ્તકમાં UPSC અને GPSC દ્વારા અગાઉની 64 પરીક્ષામાં લેવાયેલા 263 પ્રશ્નપત્રોનો સમાવેશ.
- UPSC અને GPSCની મુખ્ય પરીક્ષામાં છેલ્લા 13 વર્ષો (2012 થી 2024)માં પૂછાયેલા પ્રશ્નોનું વર્ષવાર અને વિષયવાર વિશ્લેષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
- મુખ્ય પરીક્ષાના પ્રશ્નોને સમજવા માટે જરૂરી Keywords અને Answer Writing માટે ધ્યાનમાં રાખવા જેવા અગત્યના સૂચનો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
- મુખ્ય પરીક્ષાના ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રોનો સમાવેશ.
- ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રોના વ્યાકરણ વિભાગનો જવાબ સહિત સમાવેશ.
- પુસ્તકની શરૂઆતમાં વિધાર્થીઓને તૈયારીમાં સરળતા હેતુ મુખ્ય પરીક્ષા માટેના મહત્વના મુદ્દાઓની વિષયવાર વિસ્તૃત યાદી.
- UPSC, GPSC, STI, Dy.SO, CCE , PSI માટે મદદરૂપ પુસ્તક.
Out of stock
Shipping Details
Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.
Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.
'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.
ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.
વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.
જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.
અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.
For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.