Save 30%

TET-2 50 Model Paper – Free OMR Sheet | Websankul Publication

Original price was: ₹280.00.Current price is: ₹195.00.

મિત્રો પરીક્ષાઓના ભણકારા વાગી છે, ત્યારે સૌ કોઇ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા હશો. જેમાંથી પ્રથમ ભાગમાં તમારે સામાન્ય અભ્યાસના ઘણા બધા વિષયો તૈયાર કરવા પડતા હોય છે.

જેમાં શિક્ષક અભિયોગ્યતા, કેળવણી અને યોજના, વર્ગવ્યવહાર અને મૂલ્ય ક મનોવિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સામાન્ય જ્ઞાન, કટ અફેર્સ અને ગણિત-રિઝનીંગનો સમાવેશ થાય છે.

તમે જ્યારે આ વિષયોનું વાંચન કરતા હોય ત્યારે ઘણીવાર એવું લાગતું હતો કે પરીક્ષામાં આ બધું યાદ તો આવી જશે ની મારી આ તૈયારીથી પરીક્ષામાં મને કૈટલા માર્ક્સ મળશે? આવા અનેક પ્રશ્નનો તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓને સતાવતા હોય છે. એટલા માટે જ્યારે તમે આ તૈયારી પૂરી કરી લો ત્યારે તે તૈયારીનું સ્તર ચકાસવાની જરૂરિયાત રહેતી હોય છે.

અહીં વેબસંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ TE1-2ના 50 મોડેલ પેપર પુસ્તક તમને તમારી પરીક્ષાની તૈયારી ચકાસવા માટે અતિ ઉપયોગી પુરવાર થશે. તમે તમારી તૈયારીનું યોગ્ય આંકલન કરી શકો એ મુજબના પેપર સેટ અહીં તૈયાર કરવામાં આવેલ છે.

મિત્રો પરીક્ષાઓના ભણકારા વાગી છે, ત્યારે સૌ કોઇ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા હશો. જેમાંથી પ્રથમ ભાગમાં તમારે સામાન્ય અભ્યાસના ઘણા બધા વિષયો તૈયાર કરવા પડતા હોય છે.

જેમાં શિક્ષક અભિયોગ્યતા, કેળવણી અને યોજના, વર્ગવ્યવહાર અને મૂલ્ય ક મનોવિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સામાન્ય જ્ઞાન, કટ અફેર્સ અને ગણિત-રિઝનીંગનો સમાવેશ થાય છે.

તમે જ્યારે આ વિષયોનું વાંચન કરતા હોય ત્યારે ઘણીવાર એવું લાગતું હતો કે પરીક્ષામાં આ બધું યાદ તો આવી જશે ની મારી આ તૈયારીથી પરીક્ષામાં મને કૈટલા માર્ક્સ મળશે? આવા અનેક પ્રશ્નનો તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓને સતાવતા હોય છે. એટલા માટે જ્યારે તમે આ તૈયારી પૂરી કરી લો ત્યારે તે તૈયારીનું સ્તર ચકાસવાની જરૂરિયાત રહેતી હોય છે.

અહીં વેબસંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ TE1-2ના 50 મોડેલ પેપર પુસ્તક તમને તમારી પરીક્ષાની તૈયારી ચકાસવા માટે અતિ ઉપયોગી પુરવાર થશે. તમે તમારી તૈયારીનું યોગ્ય આંકલન કરી શકો એ મુજબના પેપર સેટ અહીં તૈયાર કરવામાં આવેલ છે.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.