Save 21%

Shikshak Abhiyogyta Ane Bal Manovigyan liberty Publication

Original price was: ₹375.00.Current price is: ₹295.00.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની વિસ્તૃત સમજ

પ્રથમ અધતન આવૃત્તિ

૭ બાળવિકાસ

• શિક્ષણની ફિલસૂફી

• બાળ મનોવિજ્ઞાન

• શિક્ષણના સિદ્ધાંત

– વર્ગવ્યવહાર

મૂલ્યાંકન

ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીના D.EL.Ed, B.Ed, M.Edનાં પુસ્તકોનાં વિષયવસ્તુનો સમાવેશ

શિક્ષણના સાર્વમિકરણના કાર્યક્રમોની સમજ

લેટેસ્ટ પેપર પેટર્ન અનુસાર વિષયવસ્તુનો સમાવેશ

Out of stock

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની વિસ્તૃત સમજ

પ્રથમ અધતન આવૃત્તિ

૭ બાળવિકાસ

• શિક્ષણની ફિલસૂફી

• બાળ મનોવિજ્ઞાન

• શિક્ષણના સિદ્ધાંત

– વર્ગવ્યવહાર

મૂલ્યાંકન

ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીના D.EL.Ed, B.Ed, M.Edનાં પુસ્તકોનાં વિષયવસ્તુનો સમાવેશ

શિક્ષણના સાર્વમિકરણના કાર્યક્રમોની સમજ

લેટેસ્ટ પેપર પેટર્ન અનુસાર વિષયવસ્તુનો સમાવેશ

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.