પુસ્તકની વિશેષતાઓ
૦ ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા વિષયને લગતા ધો. 6 થી 12ના NCERT, GCERT પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના પ્રશ્નો મળીને કુલ 4000થી વધુ હેતુલક્ષી પ્રશ્નો (MCQs)નો 62 પ્રકરણોમાં સમાવેશ કસ્તુ(4in1) પુસ્તક
૦ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQS) અને મહાવરા માટેના જે પ્રશ્નોની માહિતી માત્ર NCERTમાંથી મળતી હોય તેને (NC ધો. 6, પાઠ-18), માત્ર GCERTમાંથી મળતી હોય તેને (GC ધો. 6, પાઠ-5) તથા NCERT-GCERT બંનેમાં માહિતી મળતી હોય તેને (NCધો. 6, પાઠ-18/GC ધો.6, પાઠ-5) જેવા કોડ સાથે રજૂઆત.
0 NCERT અને GCERT જેવા અલગ અલગ આપાવત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવામાં આવા પશ્નોનું પુનરાવર્તન ન થાય અને વધ સમય ન વેડફાય તે ખુલી ઉપરોકત્ત આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.
૦ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના કેટલા પ્રશ્નોની માહિતી માત્ર NCERT, માત્ર GCERT & NCERT અને GCERT બંનેમાં મળી આવે છે. આ પ્રકારના પ્રકરણવાર વિશ્લેષણનો સૌ પ્રથમવાર આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
0 આ પુસ્તકમાં આપવામાં આવેલ કુલ 4029 પ્રશ્નોમાંથી 1612 પ્રશ્નોની માહિતી NCERT અને GCERTHI મળી આવે છે. આ 1612 પ્રશ્નોમાંથી 833 પ્રશ્નો (અર્થાત 51.67% પ્રશ્નો)ની માહિતી NCERT અને GCERT બનેમાં સમાન (Common) મળી આવે છે.
0 આ પુસ્તકમાં આપવામાં આવેલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ 999 પ્રશ્નોમાંથી 392 પ્રશ્નો (અર્થાત 39.24% પ્રશ્નો)ની માહિતી NCERT અને GCERTમાં મળી આવે છે.
0 આ પુસ્તકમાં PYQs ની કુલ સંખ્યા 999 છે. તેમાં એકનો એક પ્રશ્ન એકથી વધુ પરીક્ષાઓમાં પુનરાવર્તિત થતો હોવાથી જો તેને ગણતરીમાં લેવામાં આવેતો તેની સંખ્યા 2100થી વધુ થાય છે પરંતુ અહીં તેને એકજવાર ગણતરીમાં લેવામાં આવ્યો છે.
0 આ પુસ્તકમાં NCERT અને GCERTના સામાજિક વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિષયના પાઠયપુસ્તકોમાંથી ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા
Bhartiya Bandharan ane Rajvyavastha MCQ 4 in 1 (NCERT – GCERT)| Gujarati | 1st Edition 2024
Original price was: ₹370.00.₹285.00Current price is: ₹285.00.
પુસ્તકની વિશેષતાઓ
૦ ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા વિષયને લગતા ધો. 6 થી 12ના NCERT, GCERT પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના પ્રશ્નો મળીને કુલ 4000થી વધુ હેતુલક્ષી પ્રશ્નો (MCQs)નો 62 પ્રકરણોમાં સમાવેશ કસ્તુ(4in1) પુસ્તક
૦ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQS) અને મહાવરા માટેના જે પ્રશ્નોની માહિતી માત્ર NCERTમાંથી મળતી હોય તેને (NC ધો. 6, પાઠ-18), માત્ર GCERTમાંથી મળતી હોય તેને (GC ધો. 6, પાઠ-5) તથા NCERT-GCERT બંનેમાં માહિતી મળતી હોય તેને (NCધો. 6, પાઠ-18/GC ધો.6, પાઠ-5) જેવા કોડ સાથે રજૂઆત.
0 NCERT અને GCERT જેવા અલગ અલગ આપાવત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવામાં આવા પશ્નોનું પુનરાવર્તન ન થાય અને વધ સમય ન વેડફાય તે ખુલી ઉપરોકત્ત આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.
૦ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના કેટલા પ્રશ્નોની માહિતી માત્ર NCERT, માત્ર GCERT & NCERT અને GCERT બંનેમાં મળી આવે છે. આ પ્રકારના પ્રકરણવાર વિશ્લેષણનો સૌ પ્રથમવાર આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
0 આ પુસ્તકમાં આપવામાં આવેલ કુલ 4029 પ્રશ્નોમાંથી 1612 પ્રશ્નોની માહિતી NCERT અને GCERTHI મળી આવે છે. આ 1612 પ્રશ્નોમાંથી 833 પ્રશ્નો (અર્થાત 51.67% પ્રશ્નો)ની માહિતી NCERT અને GCERT બનેમાં સમાન (Common) મળી આવે છે.
0 આ પુસ્તકમાં આપવામાં આવેલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ 999 પ્રશ્નોમાંથી 392 પ્રશ્નો (અર્થાત 39.24% પ્રશ્નો)ની માહિતી NCERT અને GCERTમાં મળી આવે છે.
0 આ પુસ્તકમાં PYQs ની કુલ સંખ્યા 999 છે. તેમાં એકનો એક પ્રશ્ન એકથી વધુ પરીક્ષાઓમાં પુનરાવર્તિત થતો હોવાથી જો તેને ગણતરીમાં લેવામાં આવેતો તેની સંખ્યા 2100થી વધુ થાય છે પરંતુ અહીં તેને એકજવાર ગણતરીમાં લેવામાં આવ્યો છે.
0 આ પુસ્તકમાં NCERT અને GCERTના સામાજિક વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિષયના પાઠયપુસ્તકોમાંથી ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા
Shipping Details
Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.
Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.
'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.
ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.
વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.
જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.
અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.
For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.