Sale!

Arthtantra : Bharat Ane Gujarat For GPSC UPSC ( Economy- India And Gujarat ) 2023 MANAS ACADEMY

399.00

🔥”અર્થતંત્ર”ની સર્વાંગી તૈયારી એક જ પુસ્તકથી કરો🔥
✨તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

⚡️ગૂગલ અનુવાદ નહિ પરંતુ સરળ અને મૌલિક ગુજરાતી ભાષામાં રજૂઆત⚡️

Highlights of the book:
💥 NCERTs અને GCERTsના તમામ અગત્યના મુદ્દાઓનો સર્વાંગી સમાવેશ.
💥 મુખ્ય પરીક્ષામાં જવાબ લેખનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અર્થતંત્રના વિવિધ મુદ્દાઓની તાર્કિક પોઈન્ટ-હેડીંગ સાથે રજૂઆત. આ પુસ્તક મુખ્ય પરીક્ષાનો આધાર સ્તંભ બની શકે છે.
💥 પ્રિલિમિનરી પરીક્ષા માટે જરુરી મુદ્દાઓની સાથોસાથ વિધાનાત્મ્ક પ્રશ્નોના સાચા જવાબ આપવાની ક્ષમતાનો વિકાસ આ પુસ્તકથી સંભવિત બને છે.
💥 જેને અર્થશાસ્ત્રનો બિલકુલ પણ અભ્યાસ નથી, તેવા વિદ્યાર્થી આ પુસ્તકનો અભ્યાસ કરે તો કદાચ તેને ક્યાંય કોઈ અન્ય કોઈ અભ્યાસ સામગ્રીની આવશ્યકતા રહેશે નહી. આ એક માત્ર એવી પુસ્તક છે જે અર્થતંત્રના અભ્યાસમાં આપની સમસ્યાઓનું સરળ અને સચોટ સમાધાન કરે છે.

🔥”અર્થતંત્ર”ની સર્વાંગી તૈયારી એક જ પુસ્તકથી કરો🔥
✨તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

⚡️ગૂગલ અનુવાદ નહિ પરંતુ સરળ અને મૌલિક ગુજરાતી ભાષામાં રજૂઆત⚡️

Highlights of the book:
💥 NCERTs અને GCERTsના તમામ અગત્યના મુદ્દાઓનો સર્વાંગી સમાવેશ.
💥 મુખ્ય પરીક્ષામાં જવાબ લેખનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અર્થતંત્રના વિવિધ મુદ્દાઓની તાર્કિક પોઈન્ટ-હેડીંગ સાથે રજૂઆત. આ પુસ્તક મુખ્ય પરીક્ષાનો આધાર સ્તંભ બની શકે છે.
💥 પ્રિલિમિનરી પરીક્ષા માટે જરુરી મુદ્દાઓની સાથોસાથ વિધાનાત્મ્ક પ્રશ્નોના સાચા જવાબ આપવાની ક્ષમતાનો વિકાસ આ પુસ્તકથી સંભવિત બને છે.
💥 જેને અર્થશાસ્ત્રનો બિલકુલ પણ અભ્યાસ નથી, તેવા વિદ્યાર્થી આ પુસ્તકનો અભ્યાસ કરે તો કદાચ તેને ક્યાંય કોઈ અન્ય કોઈ અભ્યાસ સામગ્રીની આવશ્યકતા રહેશે નહી. આ એક માત્ર એવી પુસ્તક છે જે અર્થતંત્રના અભ્યાસમાં આપની સમસ્યાઓનું સરળ અને સચોટ સમાધાન કરે છે.

Shipping Details

Pluskartમાં આપનું હાર્દિક સ્વાગત છે.

Pluskart, શ્રી તિરુપતિ કુરિયર, ગાંધીનગર ધ્વારા આપને આપનું કુરિયર મોકલી આપશે.

'શ્રી તિરુપતિ કુરિયર' (ગાંધીનગર) આપને આપનો ઓર્ડર કાળજીપૂર્વક મોકલી આપવા પ્રતિબદ્ધ છે. સામાન્ય રીતે ઓર્ડરની ડિલીવરી આપને 1થી 3 દિવસમાં મળી જતી હોય છે.

ખાસ નોંધ લેશો કે, કુરિયર માટે આપે અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

વળી, www.pluskart.in વેબસાઇટ પરથી આપ કુલ રૂ. 150 કરતાં વધુની ખરીદી કરશો તો આપને ફ્રી ડિલીવરી કરવામાં આવશે. તો, તેનાથી
ઓછી રકમની ખરીદી પર રૂ. 20 Flat Rate ચૂકવવાનો રહેશે, જે આપના ઓર્ડરમાં Cartમાં અને Checkout દરમિયાન આપ જોઈ શકશો.
આ ઉપરાંત, આપને હોમ-ડિલીવરી માટે આવનાર ડિલીવરી-બૉયને પણ આપે કોઈ જ ચાર્જ આપવાનો રહેતો નથી.

જોકે, અમારા 'તિરુપતિ કુરિયર'ની હોમ ડિલીવરી ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે તિરુપતિ કુરિયરની ઑફિસથી આપનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે.

અમારા સર્વ ક્લાયન્ટ-મિત્રોને ઝડપી, સરળ અને સસ્તી સેવાઓ પહોંચાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. આમાં સહકાર આપવા માટે તમામ વેબસાઇટ-યુઝરોને અમે વિનંતી કરીએ છીએ.

For more information about Shree Tirupati Currier Please visit the website of Shree Tirupati Currier.

Open chat